Vagada Ne Taras Tahukani

By (author)Gunvant Shah

120.00 108.00

4993 in stock

જગતની તમામ છલના કે તરામણ ભેગી થાય તેને એક શબ્દમાં માયા કહેવામાં આવે છે.
કહે છે કે આ બધી ભગવાનને રચેલી માયા છે. આમ છેતરપિંડીની પ્રેરણા આપણને
ભગવાન પાસેથી પ્રાપ્ત થઈ ગણાય. આ એક ઊંડું રહસ્ય છે. માણસ સૌથી વધારે છેતરપિંડી
ભગવાન સાથે કરે છે તેનું કારણ આ જ છે.

SKU: BK-RRA-0224
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351222866

Book Pages

151