Ramayan Na Patro

By (author)Nanabhai Bhatt

275.00 247.50

88 in stock

નાનાભાઇ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ , ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી
દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર – ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉંમરે
લોકો પાસે ભાગવટકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણે મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારોનું
રસાયણ સમજતા.

SKU: BK-RRA-0294
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351227984

Book Pages

368