ભારતના ઇતિહાસમાં વીસમી સદીના યુગમાં જે કેટલાક પ્રસિદ્ધ અને પરિવર્તનકારી ગ્રંથો લખાયા,
તેમાં બોધિસત્ત્વ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા લખાયેલ ‘સંપૂર્ણ જાતિ વિચ્છેદ’ (Annihilation
of caste) નામક ગ્રંથ વિશિષ્ટ અને મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
Jatino Sampurna Vinash
₹249.00 ₹224.10
Out of stock
| book-author | |
|---|---|
| Book Pages | 128 |
| ISBN | 9.78939E+12 |
| publisher | Balvinod Prakashan |









