Ajod

By (author)I K Vijaliwala

100.00 90.00

Out of stock

લાગણીઓ પ્રેમ, હૂંફ તેમજ ત્યાગીની ભાવના કુદરતે ફક્ત માણસમાં જ મૂકી છે એવું ન જ હોઈ શકે. પ્રાણીઓ તેમજ પક્ષીઓનો પણ એના પર એટલો જ અધિકાર હોય જ,
છતાં માણસ પોતાના શોખો કે સ્વાર્થ માટે કુદરતના આ અંગોના અધિકારોને ધરાર અવગણતો આવ્યો છે. એક પંખીને એની રીતે જીવવાની અધિકાર નહી? એને હંમેશા માનસથી બીતા જ રહેવાનું? એ તો વળી ક્યાંનો ન્યાય?

-ડૉ. આઇ. કે. વિજળીવાળા

SKU: BK-RRA-0012
Categories:, ,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

1847

Book Pages

168