બુધ્ધિમાન અને આરોગ્યવાન સંતાન જન્મે
એ માટેની શીખ આપતું અદ્ભુત પુસ્તક
‘ ગર્ભસંસ્કાર ‘ આપણા શાસ્ત્રોએ સૂચવેલા
સોળ સંસ્કારોમાંના એક છે,જન્મ લેતા
નવજાત જીવને જ્ઞાનવાન, પ્રજ્ઞાવાન, તેજસ્વી અને
સુંદર જીવનની ભેટ આપવા તમારી પાસે આથી મોટો
સંસ્કારવારસો બીજો કયો હોય?!