Shabadni Nav Maunna Ghate

349.00 314.10

1000 in stock

આદરણીય મોરારીબાપુ સૌને ખેંચે છે
એનું રહસ્ય ક્યાં સંતાયુ છે?
મને લાગે છે કે એમના જીવનમાં રહેલી
સહજ સરળતા સૌને ગમી જાય છે.
કહેવાતો ભદ્ર માણસ ઘણું ખરું અસરળ
હોય છે. આપનો સડેલો સમાજ તો ક્યારેક
જે અસરળ હોય તેને ભદ્ર ગણે છે.

SKU: BK-NBA-15371
Categories:,
book-author

Book Pages

156

ISBN

9789366570549

publisher

Navbharat Sahitya Mandir