Patangiya Ni Avakashyatra

By (author)Gunvant Shah

265.00 238.50

4992 in stock

ઉપનિષદના ઋષિને
પૃથ્વીથી નાનું
ગામડું ન ખપે;
નિ:સીમથી નાની
સીમ ન ખપે
અને આનંદથી
ઊતરતી ચીજ
ન ખપે.
ઋષિ હોવાનો સંબંધ
દાઢી સાથે નહીં,
દર્શન સાથે છે.
માણસને માટીના
લોંદાની માફક
કેવળે અને ગુંદે
એવા ધર્મને બદલે
એણે પુષ્પની માફક
ખીલવા ડે એવા
અધ્યાત્મની પ્રતીક્ષા
થઈ રહી છે.
-ગુણવંત શાહ

SKU: BK-RRA-0165
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351223252

Book Pages

352