Patangiya Ni Amrutyatra

By (author)Gunvant Shah

275.00 247.50

4988 in stock

અધ્યાત્મક કંઇ ફેશન કે હોબી નથી.
એનો દેખાડો કે વેપલો ન હોય.
વિદ્વાન બનવું સહેલું છે,પરંતુ
વિમલ બનવું ખૂબ જ મુશ્કેલ છે.
અધ્યાત્મક એટલે માંહલ્યા સાથે મૈત્રી.
એ મૈત્રી સહજનો કિનારો
છૂટી જાય પછી નથી જામતી.
સહજના છોડ પર ત્રણ પુષ્પો
ખીલે છે: સત્યમ્ , શિવમ્ , સુંદરમ્
મહલ્યા સાથે મૈત્રી બંધાય પછી
સદ્ગુણો આપોઆપ ચાલ્યા આવે છે.
– ગુણવંત શાહ

SKU: BK-RRA-0163
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351221333

Book Pages

368