Man Na Meghdhanush

By (author)Gunvant Shah

200.00 180.00

4993 in stock

શમણાંની ક્રાંતિ
માણસ જેવો હોય તેવો
શામણામાં પ્રગટ થાય છે.
શામણામાં તે સત્યવાદી હરિશચંદ્ર હોય છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં
સ્વપ્નપુરુષની ઊંડી ચર્ચા થઈ છે.
શમણાંના ઉપકારો અનંત છે.
એના વિના માણસ પાગલ થઈ જાત.
શમણાંની ક્રાંતિ એટલે
ન છુપાવવા લાયક બાબતો
છુપાવવી ન પડે એવા નિર્ભય સમાજના
નિર્માણની શરૂઆત.
ગુણવંત શાહ

SKU: BK-RRA-0129
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789381336939

Book Pages

192