Aaswadnu Amrut Gujarati Book

By (author)Ankit Trivedi

270.00 243.00

Aaswadnu Amrut Gujarati Book By Ankit Trivedi

1000 in stock

આસ્વાદનું અમૃત  એટલે આસ્વાદનો રાજયોગ
સમુદ્રમંથન વખતે અમૃત ઢોળાયું. એ અમૃતનો રસ કલાનું માધ્યમ બન્યો. કલા શાશ્વત છે .એનો એક પ્રકાર તે કવિતા… જગતનો દરેક વિચારતો માણસ કવિતા જીવે જ છે .કવિ જગતમાંથી કવિતા શોધીને જગતને આયનો ધરે છે .દિવ્યભાસ્કર ની ‘જીવનના હકારની કવિતા’ની કૉલમનો આ આઠમો ભાગ છે. આસ્વાદ અષ્ટમી છે.

SKU: BK-NBA-15130
Categories:,
Weight 0.4 kg
book-author

ISBN

9789393237477

publisher

Navbharat Sahitya Mandir

Book Pages

144