Namrup Gujarati Book

120.00 108.00

Namrup Gujarati Book By Aniruddh Brahmabhatt

Out of stock

ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરે જીવતાં અનેક માનવીઓ મારા જીવનમાં આવ્યા ને ગયાં. જેઓ હયાત છે તેમનાં રૂપ તેનાં તે નથી રહ્યાં, રહી છે માત્ર સ્મૃતિ. અશ્વત્થનાં પર્ણો ખરીને વિલીન થઈ ગયાં છે, પણ મારા મનમાં કેટલાંક પર્ણો હજી ફરફરે છે. એમનાં રૂપોને આ ચરિત્રનિબંધોમાં શબ્દબદ્ધ કર્યા છે.

SKU: BK-RRA-1529
Category:
Weight 0.4 kg
book-author

publisher

R R SHETH

ISBN

9.78939E+12

Book Pages

112