ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરે જીવતાં અનેક માનવીઓ મારા જીવનમાં આવ્યા ને ગયાં. જેઓ હયાત છે તેમનાં રૂપ તેનાં તે નથી રહ્યાં, રહી છે માત્ર સ્મૃતિ. અશ્વત્થનાં પર્ણો ખરીને વિલીન થઈ ગયાં છે, પણ મારા મનમાં કેટલાંક પર્ણો હજી ફરફરે છે. એમનાં રૂપોને આ ચરિત્રનિબંધોમાં શબ્દબદ્ધ કર્યા છે.
Namrup Gujarati Book
₹120.00 ₹108.00
Namrup Gujarati Book By Aniruddh Brahmabhatt
999 in stock
Weight | 0.4 kg |
---|---|
book-author | |
publisher | R R SHETH |
ISBN | 9789389858228 |
Book Pages | 112 |
Customer Reviews
There are no reviews yet.
Be the first to review “Namrup Gujarati Book”