Aaryavartana Rushiyo Gujarati Book

By (author)Bhandev

350.00 315.00

આ મહાન ઋષિઓ વિશે આપણે અને નવી પેઢી કઇંક જાણીએ-સમજીએ અને જીવનમાં ઉતારીએ તો મન,મગજ અને સ્વભાવને સાચી પ્રેરણા અને સ્થિરતા મળે એવા દિવ્ય ભાવથી આ ગ્રંથ તૈયાર થયો છે.

આ મહાન ઋષિઓના જીવન અને દર્શનની થોડી સુગંધ તમારા જીવન સુધી પહોંચે,એવી અમે પ્રાર્થના કરીએ છીએ.

SKU: BK-RRA-26258
Category:
book-author

Book Pages

264

ISBN

9788197001321

publisher

R R SHETH