Gandhi Ni Ghadiyal

By (author)Gunvant Shah

250.00 225.00

4995 in stock

સવારે સૂર્યનમસ્કાર કરતી વખતે
મુખ પૂર્વ દિશામાં રાખવાનું હોય છે,
પરંતુ સાંજે સૂર્યનમસ્કાર કરવાનું બને તો
મુખ પશ્ચિમ દિશામાં રાખવું રહ્યું!
પોતાની સ્વતંત્ર બુદ્ધિ વાપરવાની આવી છૂટ
ગાંધીજી જેવા બધા મહામાનવો આપતાં જ હોય છે.
કમર પર લટકતી એમની ઘડિયાળ પર
સેકંડના નહી, સદીઓના નિશાન હતા !
– ગુણવંત શાહ

SKU: BK-RRA-0277
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351225850

Book Pages

264