Bhagavan Ni Tapal

By (author)Gunvant Shah

125.00 112.50

4876 in stock

સુર્ય રોજ આપણને
જીવન નામની ટપાલ પહોંચાડે છે.
પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા
માતૃત્વ પહોંચાડે છે અને
પુષ્પો સુગંધ પહોંચાડે છે.
પાંદડે પાંદડે
પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી
ટપાલ માણસને પહોંચતી જ રહે છે.
ભગવાનની ટપાલ વાંચવાની ફુરસદ
આપણી પાસે છે ખરી?
– ગુણવંત શાહ

SKU: BK-RRA-0051
Categories:, ,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351222989

Book Pages

112