Sanyasi-Gujarati Book

By (author)Tina Doshi

250.00 225.00

1000 in stock

સંન્યાસી એટલે કોણ? સંન્યાસી એટલે જગતની માયા છોડીને,સંસરમાંથી નિવૃત થઈ, વૈરાગનો માર્ગ પસંદ કરનાર વ્યક્તિ.
નગરના ચિત્રકાર સિદ્ધાર્થ સાગરની હત્યાની આસપાસ ચકારવા લેતી આ રોમાંચક કથામાં ‘સંન્યાસી’ કોણ છે, તે તો કથા વાંચ્યા પછી જ જણાશે.
પોલીસતપાસ દરમિયાન ઇન્સ્પેકટર કરણ બક્ષીને ઘટનાસ્થળેથી ૧૪ પુરાવા મળે છે અને હત્યાના શકમંદ પણ ૧૪ જ છે. અનોખી અને ચોંકાવનારી
બાબત તો એ છે કે દરેક શકમંદોના નામના અર્થ પણ સમાન છે. આ સમાનાર્થી શંકાસ્પદો માંથી
હત્યારો કોણ છે અને એને ‘સંન્યાસી’ સાથે શું સંબંધ છે એ રહસ્ય પરથી પરદો ઊઠવાનો છે.

SKU: BK-RRA-16253
Categories:,
book-author

Book Pages

200

ISBN

9789361970573

publisher

R R SHETH

format