Samved – Aapani Sanskruti No Bhavya Varaso

150.00 135.00

4950 in stock

વેદ વિશ્વ-સાહિત્યના પ્રાચીનતમ ગ્રંથ છે- આદિ ગ્રંથ ઈશ્વરીય-જ્ઞાન છે. વેદોમાં મોટાભાગે ઉપાસના અને કર્મકાંડનો ઉલ્લેખ
જોવા મળે છે. આમ છતાં તેમાં યથાસ્થાન આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ -સંગઠન, ધર્મ-અધર્મ,
જ્ઞાનવિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પણ
પ્રસ્તુતિકારણ કરવામાં આવ્યું છે. ચારેય વેદમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે.

SKU: BK-RRA-0250
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351226956

Book Pages

184