Parodhiye Kalrav

By (author)Gunvant Shah

150.00 135.00

4996 in stock

પક્ષીઓ પ્રાર્થના નથી કરતાં.
એમનું મૌન એ જ એમની પ્રાર્થના !

પક્ષીઓ કીર્તન નથી કરતાં.
એમનો કલરવ એ જ એમનું કીર્તન !

કલરવની નજીક પહોંચી શકે
એવો માનવીય સ્વર કયો હોઈ શકે !

નરસિંહ મહેતાએ રચેલા પ્રભાતિયાં ગાતી વખતે થતું
પ્રભુકીર્તન કલરવના કુળનું જણાય છે.

SKU: BK-RRA-0161
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351221241

Book Pages

200