Mansik Shanti Na Saral Upay

By (author)Rekha Kale

100.00 90.00

4991 in stock

માનસિક શાંતિના સરળ ઉપાય
* તમારી વ્યગ્રતા કે માનસિક બેચેનીનો અંત લાવવાની અનંત શોધનો અંતિમ પડાવ આ પુસ્તક બનશે.
* ઊંચા પદાધિકારીઓ તેમ જ માનસિક તનવગ્રસ્ત લોકો માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બની રહેશે.
* જે લોકો પાસે બધું જ છે પરંતુ સમય નથી, તેમના માટે તો ગુમાવેલી શાંતિ પરત મેળવવા આ પુસ્તક
ખૂબ જરૂરી છે.
* માનસિક આઘાત, નિરાશા હતાશા અને તણાવ તેમ જ ચિંતાની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિ
માટે પણ આ પુસ્તક અકસીર છે.
* આપણે શાંતિ કેવી રીતે ગુમાવીને છીએ તેના કારણો અને શાંતિને પરત મેળવવાના-પામવાના માર્ગોની
ઉપયોગી માહિતી આ પુસ્તકમાં સરળતા અને સહજતાથી કરવામાં આવી છે.

SKU: BK-RRA-0134
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351220169

Book Pages

128