Kabira Khada Bajar Me

By (author)Gunvant Shah

250.00 225.00

4989 in stock

ભક્તિ અને ક્રાંતિ
એક જ વ્યક્તિમાં
ભેગાં થઈ જાય ત્યારે
સમાજને કબીર મળે છે.
ચંદ્રની ચાંદની મનને
શિતળતા અર્પે છે,
સૂરજનો તડકો પ્રજાળે છે,
પરંતુ રોગનાશક હોય છે
કબીરમાં ચાંદની
અને તડકો સાથોસાથ
વસેલાં જણાય છે
કબીરમાં ભક્તિની
શીતળતા સાથે ક્રાંતિની
ઉષ્ણતા પણ હતી.
કબીર અંદરથી
સમશીતોષ્ણ હતા.
– ગુણવંત શાહ

SKU: BK-RRA-0113
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351223276

Book Pages

328