પ્રકૃતિના ઉપમાન અને એની રૂપરમણા રક્ષા શુકલનાં ગીતોને નોખી ઓળખ આપે છે, પ્રિયજનો પોતાને વૃક્ષમય
જુએ અને એ બધી ઋતુઓની આત્મીયતા સર્જકતામાં પરિણમે એવો અનુભવ અનાયાસ વ્યક્ત થાય છે. રક્ષબહેનના
કેટલાક હરિકાવ્યો ધ્યાનાર્હ છે. આજે કૃતક હરિકાવ્યો બહુ લખાય છે, પણ કૃતક આધ્યાત્મિકતા રક્ષબહેનના ગીતોમાં
વરતાતી નથી.
Valamui Vela
₹199.00 ₹179.10
Out of stock
| Book Pages | 96 |
|---|---|
| book-author | |
| ISBN | 9.78937E+12 |
| publisher | Navbharat Sahitya Mandir |









