લાગણીને કિનારે માણસમાત્ર સરખા છે.
સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે.
સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતા અનુભવો,
અનુભૂતિઓ, વેદનાઓ- સંવેદનાઓ તથા એમાંથી ઉદ્દભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે.
| SKU: | BK-RRA-0292 |
|---|---|
| Category: | Short Stories |
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 318 |









