વેદના જ્યારે સહિયારી બને છે ત્યારે એ સંવેદના તરીકે ઓળખાય છે. માણસની ‘ સંવેદના સમૃદ્ધિ’ જ એને ‘માનવ’ બનાવે છે. સંવેદના વગરની વ્યક્તિને એટલે પ્રકૃતિનું અપમાન.
ગુજરાતી વાર્તા સાહિત્ય સદાબહાર રહી શક્યું છે એના મૂળમાં સંવેદસભાર સર્જકો અને એ સર્જકોની સંવેદનસભર અભિવ્યક્તિ છે. સંવેદનાથી તરબતર થયેલો શબ્દ કયારેક નથી એવું તમને આ અમર સંવેદનકથાઓ વાંચતાં અચૂક લાગશે. ખરેખર, સંવેદના વગરનું સાહિત્ય સંભવી જ ન શકે.
| SKU: | BK-RRA-0026 |
|---|---|
| Categories: | Literature & Fiction, Short Stories |
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 192 |









