Shabadni Nav Maunna Ghate

349.00 314.10

Out of stock

આદરણીય મોરારીબાપુ સૌને ખેંચે છે
એનું રહસ્ય ક્યાં સંતાયુ છે?
મને લાગે છે કે એમના જીવનમાં રહેલી
સહજ સરળતા સૌને ગમી જાય છે.
કહેવાતો ભદ્ર માણસ ઘણું ખરું અસરળ
હોય છે. આપનો સડેલો સમાજ તો ક્યારેક
જે અસરળ હોય તેને ભદ્ર ગણે છે.

SKU: BK-NBA-15371
Categories:,
book-author

Book Pages

156

ISBN

9.78937E+12

publisher

Navbharat Sahitya Mandir