શું કરું? બસ, આવી જ રીતે મનોમન જાતબડાઈ થઈ જાય છે.મનુષ્યનો એ સહજ સ્વભાવ મે મારામાં પણ નજીકથી જોયો છે.અને વળી આજે હું જ સ્થિતિએ છું તેનાથી મને સંતોષ જરૂર છે,છતાં મને કાયમ એવું લાગ્યું છે કે જીવનમાં મારી અપેક્ષા કરતાં મને વધુ મળ્યું છે.તેવોઅહેસાસ મને આ સ્મરણકથા લખતા થયો છે.
Kefiyat
₹90.00 ₹81.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 112 |









