હાસ્ય સાહિત્ય આજે વધુ વંચાતું – પરીણામે વધુ લખાતું થયું છે જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહયો છે,
હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું બચી ગયું છે.
વિક્ટર બોર્જનું વિધાન છે કે : Laughter is the shortest distance between two people. હાસ્ય અંતર અંતર વચ્ચેનું અંતર ઘટાડે છે.
Amar Hasyanibandho
₹150.00 ₹135.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 136 |









