ગંગાકિનારે વસેલો બેલૂર મઠ આજે પણ પોતાના પવિત્ર સ્વરૂપમાં ઊભો છે. રામકૃષ્ણનો એ ઓરડો, એમનો એ પલંગ આજે પણ મૂળ સ્વરૂપે છે.
રામકૃષ્ણની ગેરહાજરી અહી સતત પડઘાય છે.
રામકૃષ્ણ પરમહંસના પહેલાં અને પછી પણ ભક્તોનો મૂળ ઉદ્દેશ માત્ર યાચના જ રહ્યો છે. રામકૃષ્ણએ ભક્તિનો એક નવો જ અર્થ દુનિયા સમક્ષ
ખોલી આપ્યો.
ભક્તિ એક ભાવ છે, સ્થિતિ છે એટલે એમ ગણિત નથી હોતું. એમ તો હોય છે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ.
Ramkrushna Paramhans – Gujarati Book
₹99.00 ₹89.10
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 104 |









