Jaat Bhanini Jatra

By (author)Gunvant Shah

200.00 180.00

Out of stock

ફ્રેન્ચ કવિ ફ્રાન્સિસ પૉંગોનું પ્રવચન શરૂ થાય તે પહેલાં સાવ વિચિત્ર ઘટના સભાખંડમાં બેઠેલા સુજ્ઞ
શ્રોતાઓને જોવા મળેલી. કવિએપોતાની આગળ ગોઠવાયેલા ટેબલને ભેટવાનુ અને વ્હાલ કરવાનું
શરૂ કર્યું. શ્રોતાઓ એ ચાળાથી ભારે આચરાજમાં પડી ગયા. તેમણે થયું કે કવિનું મગજ ચસકી ગયું છે.
પછીની ક્ષણોમાં કવિએ ખુલાસો કર્યો અને કહ્યું: ‘તમે સૌએ જોયું કે હું ટેબલને વ્હાલ કરું છું. કારણ
જાણવું છે?- ગુણવંત શાહ

SKU: BK-RRA-0240
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

264