સમય શું છે તે જો સમજાઈ જાય તો
ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય.
ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય
લખવાનું મુશ્કેલ છે.
લોકપ્રિયતના ગલચટ્ટા ભ્રમને કારણે
ઘણાખરા નેતાઓ, લેખકો અને
અભિનેતાઓ જીવતા રહી શકે છે.
-ગુણવંત શાહ
Vicharo Na Vrundavan Ma
₹200.00 ₹180.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 256 |









