નદીની બેચેની સાગરમાં વિલીન થયા વગર
મટતી નથી.
પાણીનું ટીપું સાગરના અસ્તિત્વથી ગમે તેટલું
અપરિચિત હોય પરંતુ એ સાગરમય ન બને ત્યાં સુધી
અપર્યાપ્તતા અનુભવે છે.
ઘોર અંધકારમાં સળગતો દીવો સૂર્યથી
કરોડો જોજન દૂર હોય તેથી શું!
Ran To Lilachham
₹120.00 ₹108.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 128 |









