Maro Tya Sudhi Jivo

By (author)Gunvant Shah

175.00 157.50

Out of stock

તન નીરોગી,
મન નિર્મળ અને માંહ્યલો
આનંદથી છલોછલ!
આવું બને ત્યારે કહેવાય કે
માણસ સ્વસ્થ છે.
સદીઓ પહેલાં
વેદના ઋષિએ પ્રાર્થના કરેલી
‘ભગવાન! અમારી ચલ અને
અમારું જીવન ટટ્ટાર હો.’
રોગ કઈ સાવ નવરોધૂપ નથી
કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે.
રોગને પણ સ્વમાન હોય છે.

SKU: BK-RRA-0137
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

168