પુષ્કર ચંદરવાકરનો જન્મ ૨૨ ફેબ્રુઆરી,૧૯૨૦ ચંદરવા ગામે થયો. તેમને ઉચ્ચ શિક્ષણ મુંબઇમાં લીધું.
મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી અને અંગ્રેજીમાં અનુસ્નાતક ઉપાધિ લીધી. ત્યારપછી ભારતના પ્રથમ સંસદ
ના સ્પીકર આદરણીય દાદા સાહેબ માલવંકરના અંગત સચીવ તરીકે સેવા દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીના
બંધારણના ઘડતરમાં ફાળો આપ્યો.
Okhamandal Ni Lokkathao
₹275.00 ₹247.50
1000 in stock
book-author | |
---|---|
ISBN | 9789392197826 |
publisher | Navyug Pustak Bhandar |
Customer Reviews
There are no reviews yet.
Be the first to review “Okhamandal Ni Lokkathao”