સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો-સંતો અવતરતા રહ્યા છે. આવા સિદ્ધ સંતો- ઋષિઓનું જીવન-સ્વરૂપ
લોકો સમક્ષ રજૂ થવું જોઈએ એવી મારી ભાવના છે
આદિકવિ વાલ્મીકિજી એક નામ છે, જેઓ ભરતવર્ષણ સાંસ્કૃતિક, ધાર્મિક આકાશમાં તેજસ્વી તારક જેવુ વિરાટ પ્રદાન કરી
ચૂક્યા છે.
Be the first to review “Aadikavi Valmikijee”